Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

ભરૂચ રેલવે સ્ટેશન ખાતેથી વધુ 1200 પરપ્રાંતિયોને તેમના વતન મોકલાયા

સ્પેશ્યલ ટ્રેન શ્રમિકોને લઇ ઝારખંડ રવાના કરાઈ

ભરૂચ  : આજે બપોરે ભરૂચ રેલવે સ્ટેશન ખાતેથી સ્પેશ્યલ ટ્રેન શ્રમિકોને લઇ ઝારખંડ રવાના કરાઈ હતી, ભરૂચ જિલ્લામાંથી અનેક શ્રમજીવીઓ લોક ડાઉનની સ્થિતિમાં પોતાના વતન તરફ ફરી રહ્યા છે,ભરૂચ અને અંકલેશ્વરથી સતત શ્રમિકો માટેની ટ્રેનો તંત્ર દ્વારા દોડાવવામાં આવી રહી છે.
 

(9:05 pm IST)