Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

અશ્રુપૂર્ણ ભાવાંજલિ...

અમારા આપ્તજન, સ્પષ્ટ વકતા, તેજસ્વી મોભી, શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વાસરદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરૂષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના વ્હાલા તથા પ્રવર્તમાન આચાર્ય શ્રી જીતેન્દ્રીયપ્રિયદાસજી સ્વામીશ્રીના પ્યારા ઍવા મહામંડલેશ્વર ૧૦૦૮ મહંત શ્રી વિશ્વંભર ભારતીબાપુ મહારાજ બ્રહ્મલીન થયા છે. ત્યારે સમગ્ર સાધુ સમાજને ઍક ન પુરાય ઍવી ખોટ પડી છે. તેઓ સાધુ સમાજ માટે ઍક આદર્શ અને પ્રેરણા સ્ત્રોત હતા. ઍમનાં ક્રાંતિકારી વિચારો ગરવા ગિરનારની ટોચથી માંડીને વિવિધ સ્વરૂપે ગુંજતા રહેશે અને સમાજનું સદા માર્ગદર્શન કરતા રહેશે. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંતો તથા હરિભકતો આ તકે શબ્દ- સુમાન પૂજયપાદરશ્રીને અર્પણ કરતાં ઍમને અશ્રુર્પૂર્ણ ભાવાંજલિ અર્પ કરીઍ છીઍ. આચાર્ય શ્રી જિતેન્દ્રીયપ્રિયદાસજી સ્વામીશ્રી મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, અમદાવાદ-૦૮.

(11:59 am IST)