Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

સાણંદ એપીએમસીના ખેંગારભાઈની ભાજપમાં ઘરવાપસી મુખ્યમંત્રીએ ખેસ પહેરાવ્યો :2017માં સસ્પેન્ડ કરાયા હતા

મેરુભા ગોહિલ સહિત કોંગ્રેસના 100 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા

સાણંદ એપીએમસીના ખેંગારભાઈએ ભાજપમાં જોડાઈને ઘરવાપસી કરી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ખેંગારભાઈને ભાજપનો ખેસ પહેરાવીને પક્ષમાં પરત લીધા. તો તેમની સાથે મેરુભા ગોહિલ સહિત કોંગ્રેસના 100 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા છે. મહત્વનું છે કે 2017માં વિધાનસભાની ચૂંટણી દરમિયાન ખેંગારભાઈ કમા રાઠોડ સાથે પક્ષ છોડી ગયા હતા હતા. ત્યારે પક્ષે ખેંગારભાઈને પણ સસ્પેન્ડ કર્યા હતા.

(9:36 pm IST)