Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

ઇન્‍ડીગોના વિમાનમાં એ‌ન્‍જીનની ખામી સર્જાતા અમદાવાદમાં ઇમરજન્સી લેન્‍ડીંગઃ ૧પ૦ મુસાફરોના જીવ અદ્ધર થઇ ગયેલ

અમદાવાદઃ ઇન્‍ડીગો રલાયન્સમાં વિમાનના ન્‍જીનમાં ખામી સર્જાતા આ વિમાનને અમદાવાદ રપોર્ટ પર ઇમરજન્સી લેન્‍ડીંગ કરવાની ફરજ પડી હતી. સફળ લેન્‍ડીંગ થતા વિમાનમાં રહેલ ૧પ૦થી વધુ મુસાફરો રાહતનો શ્વાસ લીધો હતો.

આ વિમાનમાં ઉડ્યા બાદ ૨૫ મિનીટ પછી તેનું એન્જીન બંધ થઈ ગયું હતું. આ ફલાઈટ અમદાવાદથી લખનઉ જઈ રહી હતી. જેને એન્જીનમાં ખામી સર્જાતા પરત અમદાવાદ લાવવામાં આવી હતી.

(9:43 am IST)