Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

અમદાવાદ એરપોર્ટ ઉપર ભારત સાધુ સમાજના પ્રમુખ પૂજ્ય મુકતાનંદ બાપુ નું સ્વાગત

જુનાગઢ:: જૂનાગઢ જિલ્લાના ચાપરડા બ્રહ્માનંદ વિદ્યાધામના સંસ્થાપક ક્રાંતિકારી સંત પૂ મુકતાનંદ બાપુ ની પ્રયાગરાજ કુંભમેળામાં સાધુ સંતો દ્વારા અખિલ ભારતીય સાધુ સમાજના કાર્યકારી પ્રમુખ તરીકે વરણી કરવામાં આવતા સેવક સમુદાય ખુશાલી છવાઈ ગઈ છે આજે પ્રયાગરાજ કુંભ મેળા માંથી પરત આવેલા પૂજ્ય મુકતાનંદ બાપુ નુ અમદાવાદ એરપોર્ટ ખાતે રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ તથા સેવકો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું જે (તસવીરમાં નજરે પડે છે તસવીર અહેવાલ વિનુ જોશી જુનાગઢ)

(3:45 pm IST)