Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

ગુજરાતની ટ્રેન સેવાઓ અંગે રેલીમંત્રીને રજુઆત કરાશે : પ્રશ્નો મોકલવા શકિતસિંહ ગોહિલની અપીલ

રાજકોટ,તા. ૧૨ : રાજ્યસભાના સાંસદ શકિતસિંહ ગોહિલ રેલ્વેના પ્રશ્નો અંગે રેલ્વે મંત્રી સમક્ષ તા. ૧૫ના રોજ રજુઆત કરનાર છે.

આ માટે ગુજરાત ટ્રેન સેવા અને તેના સંલગ્ન કોઇ સુચનો હોય તો તા. ૧૪ના બપોરના ૩ વાગ્યા સુધીમાં મોકલી આપવા રાજ્યસભાના સાંસદ શકિતસિંહ ગોહિલ અપીલ કરી છે

(10:54 am IST)