Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

લોહાણા લગ્ન-સગાઇ કેન્દ્ર દ્વારા પસંદગી મેળો

અમદાવાદ :  લોહાણા ઇન્ટરનેશનલ કોમ્યુનીટી દ્વારા સંચાલીત લોહાણા લગ્ન-સગાઇ કેન્દ્ર દ્વારા ફકત હાઇલી એજયુકેટેડ (ડોકટર-સી.એ., એન્જીનીયર, એમબીએ, એનઆરઆઇ) લગ્ન ઇચ્છુક ઉમેદવારો માટે જીવન સાથીની પસંદગી માટેનો ગેટ-ટુ-ગેધર કાર્યક્રમ (પસંદગી મેળો) રાખવામાં આવ્યો છે. જેના ફોર્મ્સ લોહાણા લગ્ન - સગાઇ કેન્દ્ર એ-વિંગ, ૪૧ર, મરડીયા પ્લાઝા, એસોસીએટસ પેટ્રોલ પંપ પાસે, સી. જી. રોડ, નવરંગપુરા, અમદાવાદ ખાતે ૧ર થી પ મેળવી શકાશે. રજીસ્ટ્રેશનની છેલ્લી તા. ર૦ છે. વધુ વિગત માટે કિશોર ઠક્કર (મો.) ૯૯૦૪૦ ૩પ૦પ૧

(3:41 pm IST)