Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

ગુજરાત માધ્‍યમિક ઉચ્‍ચતર માધ્‍ય. શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૨ સામાન્‍ય પ્રવાહની પરિક્ષાનો ૨૯મી સપ્‍ટેમ્‍બરથી પ્રારંભ માર્ચ-૨૦માં અન ઉર્તિણ થયેલા વિદ્યાર્થીઓ ફકત એક અથવા બે વિષયની પરિક્ષા આપી શકશે

ગાંધીનગરઃ ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચ માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૨ સામાન્‍ય પ્રવાહની પરિક્ષાનો પ્રારંભ ૨૯ સપ્‍ટેમ્‍બર થનાર હોવાનુ શિક્ષણ બોર્ડની યાદીમાં જણાવેલ છે.

(9:14 pm IST)