Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

સદ્ગુરુ શાસ્ત્રી શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીને અમદાવાદ સ્થિત મણિનગરના શ્રી સ્વામિનારાયણ ગાદીના આધ્યાત્મિક વારસદાર અને આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના અનુગામી તરીકે સત્તાવાર નિયુક્ત કરાયા

અમદાવાદ : આચાર્ય સ્વામીશ્રી મહારાજની ચાલી રહેલી ગંભીર માંદગીને લીધે, વરિષ્ઠ સંતોએ, અન્ય તમામ સંતોના સર્વાનુમતે સમર્થન સાથે, સદ્ગુરુ શાસ્ત્રી શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીને અમદાવાદ સ્થિત મણિનગરના શ્રી સ્વામિનારાયણ ગાદીના આધ્યાત્મિક વારસદાર અને આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના અનુગામી તરીકે સત્તાવાર નિયુક્ત કર્યા છે.

(5:18 pm IST)