Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

રાજ્યમાં કોરોનાના નવા 11,017 કેસ નોંધાયા : વધુ 15264 દર્દીઓ સ્વસ્થ થયા :વધુ 102 દર્દીઓના મોત :કુલ મૃત્યુઆંક 8731 થયો : કુલ 5,78,397 લોકોએ કોરોનાને હરાવ્યો : આજે વધુ 1,87,724 લોકોનું રસીકરણ કરાયું: સતત સાતમા દિવસે નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યા વધુ

અમદાવાદમાં 2883 કેસ,સુરતમાં 1045 કેસ,વડોદરામાં 1148 કેસ,રાજકોટમાં 621 કેસ, જામનગરમાં 511 કેસ, મહેસાણામાં 411 કેસ,જૂનાગઢમાં 484 કેસ, ભાવનગરમાં 436 કેસ, ગાંધીનગરમાં 265 કેસ,અમરેલીમાં 256 કેસ,બનાસકાંઠામાં 255 કેસ, પંચમહાલમાં 254 કેસ,આણંદમાં 199 કેસ,ભરૂચમાં 197 કેસ,ગીર સોમનાથમાં 193 કેસ, ખેડા અને કચ્છમાં 175 કેસ,મહીસાગરમાં 163 કેસ,પાટણમાં 138 કેસ, સાબરકાંઠામાં 134 કેસ,દેવભૂમિ દ્વારકામાં 129 કેસ,અરવલ્લીમાં 125 કેસ,વલસાડમાં 122 કેસ,દાહોદમાં 114 કેસ,નવસારીમાં 110 કેસ નોંધાયા : હાલમાં 1,27,483 એક્ટિવ કેસ :જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે આજે રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે અને છેલ્લા કેટલાય દિવસો બાદ આજે  છેલ્લા કેટલાક દિવસથી નવા કેસની સંખ્યા ઝડપી ઉછાળો જોવાઈ રહ્યો છે , હવે રાજ્યમાં કોરોનાના નવા કેસ રેકોર્ડબ્રેક 10,000ને પાર પહોંચ્યા છે તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસની સંખ્યા 12,000ને વટાવ્યા બાદ રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો આજે રાજ્યમાં આજે રાજ્યમાં 11,017 નવા કેસ નોંધાયા છે જયારે આજે વધુ 15,264  દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી હતી તેવામાં ફરીથી નવા કેસ વધવા લાગ્યા છે સરકારે સાવચેતીના પગલાં રૂપે પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનો બોર્ડરે ચેકપોસ્ટ ઉભી કરીને તમામ યાત્રિકોનું સ્ક્રીનિંગ હાથ ધર્યું છે  આ ઉપરાંત રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ સ્ક્રીનિંગ વ્યવસ્થા ઉભી કરાઈ છે

મહારાષ્ટ્રથી આવતા વ્યક્તિઓ માટે કોવીડ 19નો RTPCR  ટેસ્ટ ફરજીયાત કરાયો છે આ ઉપરાંત ધનવંતરી રથની સેવાઓને વધુ સુદઢ કરવામાં આવી છે અને ધન્વંતરિ રથની સંખ્યા વધારવામાં આવી છે હવે પહેલી એપ્રિલથી મહારાષ્ટ્ર સહીત દેશના અન્ય રાજ્યોમાંથી આવતા તમામ વ્યક્તિઓનું કોવીડ 19નો RTPCR  ટેસ્ટ ફરજીયાત કરાયો છે નેગેટિવ રિપોર્ટ હશે તેને  જ ગુજરાતમાં પ્રવેશ આપવા નિર્ણય કરાયો છે 

  રાજ્યમાં આજે કોરોનાના નવા 11,017 કેસ નોંધાયા છે જયારે વધુ 15,264 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 5,78,397 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં આજે કોરોનાથી  102 દર્દીઓના મોત થયા છે ,રાજ્યમાં મૃત્યુઆંક 8731  થયો છે,રાજ્યમાં રિકવરી રેટ 80,94 ટકા  થયો છે

     રાજ્યમાં હાલ 1,27,483 એક્ટિવ કેસ છે, જેમાંથી 804 લોકો વેન્ટિલેટર પર અને 1,26,679 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 5,78,397 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે 

 રાજ્યમાં કોરોનાની સારવાર માટે કોવીડ હોસ્પિટલોમાં વધુ 12,000થી વધુ બેડનો વધારો કરવામાં આવ્યો છે જેમાં બેડ અને વેન્ટિલેટર તેમજ આઈસીયુનો પણ સમાવેશ થાય છે

    રાજ્યમાં આજે વધુ 1,87,724 વ્યત્કિઓના રસીકરણ થતા અત્યાર સુધીમાં કુલ 1,45,67,089 વ્યક્તિઓનું રસીકરણ કરાયું છે

   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 11,017 કેસમાં અમદાવાદમાં 2883 કેસ,સુરતમાં 1045 કેસ,વડોદરામાં 1148 કેસ,રાજકોટમાં 621 કેસ, જામનગરમાં 511 કેસ, મહેસાણામાં 411 કેસ,જૂનાગઢમાં 484 કેસ, ભાવનગરમાં 436 કેસ, ગાંધીનગરમાં 265 કેસ,અમરેલીમાં 256 કેસ,બનાસકાંઠામાં 255 કેસ, પંચમહાલમાં 254 કેસ,આણંદમાં 199 કેસ,ભરૂચમાં 197 કેસ,ગીર સોમનાથમાં 193 કેસ, ખેડા અને કચ્છમાં 175 કેસ,મહીસાગરમાં 163 કેસ,પાટણમાં 138 કેસ, સાબરકાંઠામાં 134 કેસ,દેવભૂમિ દ્વારકામાં 129 કેસ,અરવલ્લીમાં 125 કેસ,વલસાડમાં 122 કેસ,દાહોદમાં 114 કેસ,નવસારીમાં 110 કેસ નોંધાયા છે

(7:52 pm IST)