Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

ગુજરાતના તાપી જિલ્લામાં દોઢ હજાર લોકોના કોરોનાથી મોત થયા છે: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા તુષાર ચૌધરીનો દાવો

વ્યારા : રાજ્યમાં આંકડાઓની રમત સરકાર રમી રહી છે તેવા વારંવારના આક્ષેપો વચ્ચે કોંગ્રેસના નેતા ડો. તુષાર અમરસિંહભાઈ ચૌધરીએ કહ્યું છે કે તાપી જિલ્લામાં અત્યાર સુધીમાં પંદરસો લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. 

તેમણે વ્યારાની હોસ્પિટલની મુલાકાત દરમિયાન આ નિવેદન આપ્યું હતું. તેમણે કહેલ કે પીએમ કેર ફંડના વેન્ટિલેટરો ધુળ ખાઈ રહયા છે.

(12:31 am IST)