Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

ન્યુટ્રીલાઇટ દ્વારા ભારતમાં સૌપ્રથમ વખત વિટામિન્સ સાથે માયોનીઝનો પ્રારંભ

અમદાવાદઃ સમગ્ર ભારતમાં ઉપસ્થિતિ ધરાવતી સૌથી વિશાળ ટેબલસ્પ્રેડ બ્રાન્ડ, ન્યુટ્રીલાઇટ દ્વારા ભારતમાં સૌપ્રથમ વખત વિટામિન્સ સાથે માયોનીઝની શ્રેણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ન્યુટ્રીલાઇટ માયોનીઝની શ્રેણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ન્યુટ્રીલાઇટ માયોનીઝ  વિટામીન એ ડી અને ઇની દેનિક જરુરીયાતની ૩૦ %માંગ પુરી કરે છે સંપુર્ણપણે શુધ્ધ શાખાહારી આ શ્રેણી ગણ અલગ-અલગ સ્વાદ ચીલી ગાર્લિક, આચારી અને વેજમાં ઉપલબ્ધ છે.

ન્યુટ્રીલાઇટના બ્રાન્ડ એમ્બેસેડર વિખ્યાત શેફ સંજીવ કપુરે જણાવ્યું હતુ કે ન્યુટ્રીલાઇટ દ્વારા હંમેશા શ્રેષ્ઠ સ્વાદ ઉત્તમ સ્વાસ્થ્યને સાથે રાખવા પર ધ્યાન આપવામાં આવ્યું છે. ન્યુટ્રીલાઇટ માયોનીઝમાં પણ આ બાબતને સંપુર્ણપણે અનુસરવામાં આવી છે લોન્ચિંગ પ્રસંગે ઝાયડસ વેલનેસના  ડાયરેકટર અને ચીફ ઓપરીંગ ઓફિસર શ્રી તરૂણ અરોરાએ જણાવ્યું હતુ કે બાળકો માયોનાઇઝને ખુબજ પસંદ કરતા હોવાથી દરેક ઘરમાં તે આવશ્યક પર્ણે હોવુ જ જોઇએ પરંતુ નિયમિત માયોનાઇઝ પરંપરાગત રીતે સ્વાસ્થ્યના લાભો સાથે સંકળાયેલા નથી હોતા અને તેથી માતાઓ બાળકોને તેનાથી દુર રાખે છે. (૪૦.૭)

(3:38 pm IST)