Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

પાટણ જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ વરાણા મંદિર આજથી બંધ રહેશે :કોરોના સંક્રમણ વધતાં મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવાયો

વરાણા મંદિર અચોક્કસમુદત માટે લોકડાઉન લગાયું: ભાવિકોને દર્શને નહીં આવવા અપીલ

પાટણ જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ વરાણા મંદિર આજથી બંધ રહેશે. આઈશ્રી ખોડિયાર માતાજી મંદિર વરાણામાં લોકડાઉન લગાયું છે. વરાણા મંદિર અચોક્કસમુદત માટે લોકડાઉન લગાયું છે. કોરોના કેસ વધતાં મંદિર ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. સમગ્ર ગુજરાતમાંથી કોઈએ વરાણા મંદિર દર્શન કરવા આવવું નહિ. મંદિરના દરવાજા સવારથી લોકડાઉન જશે 

(10:47 am IST)