Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

અલ્પેશ કથીરીયા સામે રાજદ્રોહનો કેસઃ જામીન મેળવવા રિવીઝન

 સુરતઃ પાસ કન્વીનર અલ્પેશ કથીરીયાનો રાજદ્રોહ મામલે આજે સંભવતઃ જામીન મેળવવા અંગે કોર્ટમાં રીવીઝન અરજી થઇ રહી છેઃ સુનાવણીઃ સુરત કોર્ટે અલ્પેશના જામીન રદ્દ કર્યા હતા. (૪૦.૨)

(11:26 am IST)