Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

છેલ્લા ર૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા ૪૦ કેસ નોંધાયા : વધુ ૨૧ દર્દીઓ સ્વસ્થ થયા : આજે પણ કોઈ નવું મૃત્યુ નથી નોંધાયું : રાજ્યનો કુલ મૃત્યુઆંક ૧૦,૦૯૦ : ૮,૧૬,૫૪૨ લોકોએ કોરોનાને હરાવ્યો : આજે વધુ ૪,૫૭,૭૬૭ લોકોનું રસીકરણ કરાયું

નવા કેસ વડોદરા શહેરમાં ૬ - અમદાવાદ શહેરમાં ૧૪, વલસાડમાં ૨, સુરત શહેર ૪, જુનાગઢ શહેર-ર, રાજકોટ શહેર-૩ કેસ નોંધાયો : મોરબી-૨, ૧ ગિરસોમનાથ -૧, હાલ રાજ્યમાં ૨૩૪ એક્ટીવ કેસ : શહેર જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદરાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ,૧૬,૫૪૨ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. આજે રાજ્યમાં  કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી. 

રાજયમાં કુલ મૃત્યુઆંક ૧૦,૦૯૦ થયો

રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે. આજે રાજયમાં વધુ ,૫૭,૭૬૭ લોકોનું રસીકરણ કરાયું છે સાથે રાજયમાં કુલ ,૩૩,૩૧,૫૫૨ લોકોનું રસીકરણ  સંપન્ન થયું છે. રાજ્યમાં હાલ ૨૩૪ એક્ટિવ કેસ છેજેમાંથી  લોકો વેન્ટિલેટર પર અને ૨૨૭ લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ ,૧૬,૫૪૨ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા ૪૦ કેસમાં વડોદરા શહેરમાં ૬ - અમદાવાદ શહેરમાં ૧૪, વલસાડમાં ૨, સુરત શહેર ૪, જુનાગઢ શહેર-ર, રાજકોટ શહેર-૩ કેસ નોંધાયો : મોરબી-૨, ૧ ગિરસોમનાથ -૧, :  હાલ રાજ્યમાં ૨૨૯ એક્ટીવ કેસ :  શહેર જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર નોંધાયો છે.

 

(8:28 pm IST)