Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

લખીમપુર ખીરી હિંસા : અમદાવાદમાં કોંગ્રેસના મૌન ધરણા

લખીમપુર ખાતે ખેડૂતોના નરસંહાર તથા લોકશાહીની હત્યાના વિરોધમાં ધરણાં.: અમિત ચાવડા

લખીમપુર ખીરીમાં ખેડૂતોના વિરોધપ્રદર્શન દરમિયાન થયેલી હિંસાના વિરોધના ભાગરૂપે મહારાષ્ટ્રની એનસીપી-શિવસેના-કૉંગ્રેસની યુતિવાળી સરકારે રાજ્યમાં બંધનો કોલ આપ્યો છે.

લખીમપુર ખીરી ઉપરાંત ઉત્તર પ્રદેશ અને પંજાબ સહિતનાં રાજ્યોમાં ઠેર-ઠેર ખેડૂતોના સમર્થનમાં કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. ગુજરાત કૉંગ્રેસ દ્વારા અમદાવાદમાં મૌન ધરણાંનું આયોજન કરવાની જાહેરાત કરાઈ છે.

કૉંગ્રેસના પ્રદેશાધ્યક્ષ અમિત ચાવડાએ આ અંગે ટ્વીટ કર્યું હતું, જેમાં લખ્યું છે કે "લખીમપુર ખાતે ખેડૂતોના નરસંહાર તથા લોકશાહીની હત્યાના વિરોધમાં ધરણાં

(3:46 pm IST)