Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

કેન્દ્રીય વિદ્યાલય વિરમગામના નવનિર્મિત ભવનનો ઉદઘાટન સમારોહ યોજાયો

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી દ્વારા વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉદ્ઘાટન કરાયું

  વિરમગામ:અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતે કેન્દ્રીય વિદ્યાલય વિરમગામ ના નવનિર્મિત વિદ્યાલય ભવન નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો

  કાર્યક્રમના મુખ્ય અતિથિ કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરીયાલ "નિશંક" દ્વારા શાસ્ત્રી ભવન દિલ્હી થી વિડીયો કોન્ફરન્સ દ્વારા ઉદઘાટન કરાયું હરું

  આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગરના સાંસદ મહેન્દ્રભાઈ મુંજપરા, વિરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ, કલેક્ટર વિક્રાંત પાંડે, રીના રે, સંતોષકુમાર મલ્લ સહીતના પદાધીકારીઓ, અધિકારીઓ સહીતના લોકો ઉપસ્થિત રહ્યા હતા .

(7:01 pm IST)