Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

રાજ્યમાં ૨૭-૨૮ ઓગસ્ટના રોજ ધોરણ ૩ થી ૮ ની પરીક્ષાઓ લેવાશે : રાજ્ય સરકારનો આદેશ : 5 સપ્ટેમ્બર સુધીમાં માતા-પિતા દ્વારા સંબંધિત શાળામાં જવાબ પત્ર રજૂ કરી દેવાના રહેશે

રાજ્ય સરકારે આજે જારી કરેલા હુકમ મુજબ, ધોરણ 3 થી 8 ની પરીક્ષાઓ ઓગસ્ટ મહિનામાં એટલે કે  27-28 ઓગસ્ટ દરમિયાન સાયન્સ અને સોશ્યલ સાયન્સ વિષયો માટે લેવામાં આવશે.

5 સપ્ટેમ્બર સુધીમાં માતા-પિતા દ્વારા સંબંધિત શાળામાં જવાબ પત્ર રજૂ કરી દેવાના રહેશે.  રાજ્ય સરકારના આદેશમાં પરીક્ષાઓમાં આવનારા પ્રકરણોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

 

(10:55 pm IST)