Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

‘‘શ્રીમદ ભાગવત સપ્‍તાહ'': ૧૨ ઓગ. રવિવારથી ૧૮ ઓગ. શનિવાર સુધી શ્રીમદ ભાગવત દશમ સ્‍કંધ ઉપર સ્‍વામી ગુણેશાનંદજીનું (હિન્‍દીમાં) વ્‍યાખ્‍યાનઃ રામકૃષ્‍ણ મિશન વિવેકાનંદ મેમોરીઅલ, વડોદરાના ઉપક્રમે કરાયેલું આયોજન

 

શ્રીમદ્‌ ભાગવત સપ્‍તાહ રામકૃષ્‍ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાના ઉપક્રમે શ્રાવણ માસ સત્‍સંગનું આયોજન કરવામાં આવેલ છે. આ નિમિતે રવિવાર, ૧૨ ઓગષ્‍ટથી શનિવાર ૧૮ ઓગષ્‍ટ સુધી દરરોજ સાંજે ૭:૩૦ કલાકે શ્રીમદ્‌ ભાગવત દશમ સ્‍કંધ શ્રી કૃષ્‍ણલીલા (હિન્‍દીમાં), સ્‍વામી ગુણેશાનંદજી (રામકૃષ્‍ણ મિશન આશ્રમ, વિશાખાપટ્ટનમ) વ્‍યાખ્‍યાન આપશે. તેવું રામકૃષ્‍ણ મિશન વિવેકાનંદ મેમોરીયલ, સર્કિટ હાઉસ સામે, આર.સી.દત્ત રોડ, અલ્‍કાપુરી, વડોદરાની યાદીમાં જણાવાયું છે.  

(8:57 pm IST)