Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

બનાસકાંઠાના વાવણી રાચ્છેણ કેનાલમાં 10 ફૂટનું ગાબડું : પાણી ખેતરોમાં ફરી વળ્યાં:જીરુંના પાકને નુકશાનની ભીતિ

બનાસકાંઠાની નર્મદા કેનાલમાં ગાબડાં પાડવાનો સિલસિલો યથવત છે હવે વાવની રાછેણા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં ગાબડું પડ્યું છે.10 ફૂટ જેટલું આ ગાબડું પડતાં પાણીનો મોટા પાયે બગાડ થયો છે. સાથે આ પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યા છે. જેથી જીરાને પાકને નુકસાન થાય તેવી ભિતી દેખાઇ રહી છે.

(8:58 am IST)