Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

મુખ્યમંત્રીવિજય રૂપાણીએ રામચન્દ્ર આશ્રમની મુલાકાત લીધી

સત્સંગીઓ સાથે સત્સંગમાં જોડાયા

અમદાવાદ,તા.૧૦ : રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આણંદ જિલ્લારના તારાપુર ખાતે યોજાયેલા જન વિકાસ ઝુંબેશ કાર્યક્રમમાં ૧૭ હજારથી વધુ લાભર્થીઓને સરકારની વિવિધ યોજનાઓના લાભો હાથહાથ અર્પણ કર્યા બાદ આણંાલુકાના અગાસ ખાતે આવેલ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમની મુલાકાત  લીધી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમની મુલાકાતે આવી પહોંચતા આશ્રમના સંચાલકો અને ટ્રસ્ટીશ્રિીઓએ તેમનું સ્વાચગત કર્યું હતું. અગાસ ખાતે આવેલ આવેલ આ આશ્રમ સંવત ૧૯૭૬માં કારતક સૂદ-૧૫ના જૈન ધર્મ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમની સ્થાંપના કરવામાં આવી હતી. આ આશ્રમની સ્થામપનાનો ઉદ્દેશ આત્માટર્થી મુમુક્ષો ધર્મ પામે તથા ધ્યામન અને સાધના કરી શકે તેવો હતો.

(9:43 pm IST)