Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

વલસાડમાં કાર્ડધારકોને ફાળવતા અનાજના જથ્થામાં કાપ મૂકાતા ગામના સરપંચે કરી બોલાચાલી

વલસાડ :  ધરમપુરના મોટી ઢોલ ડુંગરી ગામે કાર્ડધારકોને ફાળવાતા અનાજના જથ્થામાં કાપ મૂકાતા સરપંચ લાલઘૂમ  થાયા હતા.   મામલતદારથી લઈ ઉચ્ચ અધિકારીઓને હપ્તા પહોંચતા હોવાનો સરપંચનો આરોપ છે.  બોલાચાલી દરમિયાન ભ્રષ્ટાચાર થતો હોવાની સંચાલકની કબૂલાત પણ આપી છે.

(1:28 pm IST)