Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

વીજળી વાપરો અને વધે એટલી સરકારને વેચાણ કરોઃ સોલાર રૂફટોપ યોજના

આ વર્ષે બે લાખ કુટુંબોને યોજનામાં આવરી લેવાશે

ગાંધીનગર, ત., ૧૦:  ઊર્જા મંત્રં ી શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યંુ છેકે, ગુજરાતમાં સતત અવિરત મળતા સુર્યપ્રકાશની ઊર્જા શકિતનો સૌર ઊર્જા ઉત્પાદનમાં વિનીયોગ કરીને રાજ્યના હરેક ઘરમાં સોલાર રૂફટોપ યોજનાથી વિજ ઉત્પાદન – ગ્રીન કલીન એનર્જીનો નિતર અભભગમ રાજ્ર્ સરકારે અમલી બનાવ્યો છે.

 ઊર્જામંત્રીશ્રીએ રાજ્યના ઘરગથ્થુ વીજ વપરાશકારો-રહણેાક શ્રેણીના વીજ ગ્રાહકો માટે રાજ્ય સરકારે અમલમાં મુકેલી 'સુર્ય ઊર્જા રૂફટોપ – સોલાર એનર્જી રૂફટોપ' યોજનાની વિગતો આપી હતી.

તેમણે કહ્રંયુ કે મખ્ુયમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતીનભાઇ પટેલના નેતત્ૃવમાં રાજ્યના ઊર્જા વિભાગ આ સોલાર રૂફટોપ યોજનાનો વ્યાપક વિનિયોગ કરીને ગુજરાતને કલાયમેટ ચેન્જના પડકારો સામે-પ્રદૂષણમુકત – પર્યાવરણીય સૌરઊર્જા ઉત્પાદનનો દિશાદર્શક માગા દેશનેચીંધ્યો છે.

ઊર્જા મત્રં ીશ્રીએ જણાવ્યંુ કે, આ સોલાર રૂફટોપ યોજના તહેત ઘરગથ્થુવીજ વપરાશકાર પોતાના ઘરની અગાશી – ધાબા કે માલીકીની ખૂલ્લી જગ્યામાં સૌરઊર્જા ઉત્પન્ન કરી શકશે.

એટલંુ જ નહિ, આ સૌરઊર્જામાથંી પોતાને જરૂર પડતી વીજળી વાપરીન ેક ેતેનો ઉપયોગ કરીનેવધારાની વીજ ળી સરકારનેરૂ। ૨.૨૫ -પ્રતિ યુનીટના દરે ૨૫ વર્ષના કરારથી વેચીને વીજબીલમાં રાહત અને વધારાની આવક પણ મેળવી શકશે.

રહેણાંક હેતુના વીજ ગ્રાહકોનેસોલાર રૂફટોપ માટે પ્રથમ ૩ કીલોવોટની ક્ષમતા સુધી નિયત કરેલી કિંમત પર ૪૦ ટકા તેમજ ત્યાર બાદના ૩ કિલોવોટ થી વધુ અને૧૦ કિલોવોટની ક્ષમતા સુધ ી સોલાર રૂફટોપ પર ૨૦ ટકા સબસીડી મળશે. એટલેકેકોઇ અરજદાર ૧૧ કીલોવોટ સોલર તસ્ટમની માંગણી કરે તો પ્રથમ ૩ કિલોવોટ ઉપર

૪૦ ટકા અન ેપછીના ૭ કિલોવોટ ઉપર ૨૦ ટકા  સબસીડી અનેતેબાકીના ૧ કિલોવોટ ઉપર શ ૂન્ય ટકા સબસીડી મળવા પાત્ર થશેતેમ તેમણેર્જણાવ્યંુહત.ંુ

ઊર્જામંત્ર ીશ્રીએ કહ્રંયું કે, પ્રધાનમંત્રં ી શ્રી નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્નુ છેકે, ભારત -પ્રદૂર્ષણમુકત તથા ્સ્વચ્છ પુનઃ પ્રાપ્ય  ઊર્જા ક્ષમતાનો મહત્તમ ઉપયોગ કરે. ૨૦૨૨ સુુધીમાં ૧ લાખ ૭પ હજાર મેગાવોટની આવી ઊર્જા ઉત્પાદન ક્ષમતાના પ્રધાનમંત્રીના નિર્ધારમાં ગુજરાત સોલાર રૂફટોપ યોજનાથી અગ્રેસર રહશે ે.તેમણે  ઉમેયુ  કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મખ્ુયમંત્રી  શ્રી નીતીનભાઇ પટેલેઆ વર્ષના રાજ્યના બજેટમાં સ્ટેઇનેબલ ડેવલપમેન્ટના ધ્યેય સાથેજે પાચં ક્ષેત્રો પર ફોકસ કર્યુ છેતેમાં પ્રદૂર્ષણ રહિત ગ્રીન-કલીન એનર્જી ઉત્પાદનનો પણ સમાવેશ કરેલો છે.

આ હેતુસર રાજયમાં ગ્રીન કલીન એનર્જીને વેગ આપવા મુખ્યમંત્રીશ્રીએ રાજયમાં નવા થર્મલ પાવર પ્લાન્ટને પરવાનગી નહિ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય તાજેતરમાં કર્યો છે.

હવે, સોલાર રૂફટોપને વેગ આપીને સ્વચ્છ-સસ્તી અને સાતત્યપૂર્ણ  સૌર ઉર્જાનો રાજયમાં વપરાશ કરવાની નેમ છે.

ગુજરાત સોલાર રૂફટોપમાં તા. ૩૧ માર્ચ ર૦૧૯ સુધીમાં ૩ર૬.૬૭ મેગાવટો ઇન્સ્ટોલ્ડ કેપેસીટી સાથે દેશમં પ્રથમ ક્રમે છે. આ વર્ષે વહેલા તે પહેલાના ધોરણે બે લાખ સોલાર રૂફટોપ તેમજ આગામી ૩ વર્ષમાં ૮ લાખ સોલાર રૂફટોપથી ૧૮૦૦ મેગાવોટ વીજ ઉત્પાદન કરવાનું આપણું લક્ષ્ય છે. એમ પણ ઉર્જા મંત્રીશ્રીએ જણાવ્યું હતું. તેમણે કહયું કે રાજયમાં તા. ૩૧ ઓગસ્ટ-ર૦૧૯ ની સ્થિતીએ રહેણાંક હેતુના પ૩,પ૬૭ અને બિનરહેણાંક હેતુના૩૮૪૮ ગ્રાહકો મળીકુલ પ૭૪૧પ વીજ વપરાશકારોએ ૩૯૭.૩૧ મેગાવોટ ઇન્સ્ટોલ્ડ ક્ષમતા સોલાર રૂફટોપમાં મેળવી છે.

(3:45 pm IST)