Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

ભાજપના યુવા નેતા ઋત્વિજ પટેલે ઉઠાવ્યા હાર્દિકના ઉપવાસ પર સવાલો

અમદાવાદ :ભાજપના યુવા નેતા ઋત્વિજ પટેલે પ્રેસકોન્ફરમાં હાર્દિકના ઉપવાસ બાબતે સવાલ ઉઠાવતા જણાવ્યું કે મેડીકલ ટ્રીટમેન્ટથી પુરતા પોષણક્ષમ તત્વો મળી રહેતા હોઈ છે, તો તેને ઉપવાસ કહી શકાય કે કેમ ?. ઉપવાસની કોઈ મેડીકલ ટર્મીનોલોજી હોતી નથી. જે પ્રમાણે ફ્લુઈડ બેલેન્સ અને ફ્લુઇડ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. જયારે ઉપવાસના લીધે તબિયત બગડતી હોય છે.

(8:12 pm IST)