Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

કડાણા ડેમની વધતી જળસપાટી ;મહીસાગર નદીમાં પાણીની શ્કયતાએ કાંઠાના ગામને સ્થળાંતરની તાકીદ

અમદાવાદ : કડાણા ડેમનું જળસ્તર વધ્યું હોવાથી મહીસાગર નદીમાં પાણી આવવાની શક્યતાઓ હોઇ આણંદ જિલ્લાના ઉમરેઠ, આણંદ, આંકલાવ અને બોરસદ તાલુકાના મહીસાગર નદીને કિનારે આવેલા ગામોના લોકોને આણંદ વહીવટી તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવે છે અને ઉંચાણવાળા વિસ્તારમાં સ્થળાંતર કરવા માટે સૂચના આપવામાં આવે છે.

(8:42 pm IST)