Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

રાજયમાં હવે કોરોનાની વિદાય નક્કી : 15 જિલ્લામાં એકપણ નવો કેસ નહીં

અમદાવાદ ગ્રામ્ય, ભાવનગર ગ્રામ્ય અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં પણ શૂન્ય કેસ

 અમદાવાદ :રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા માત્ર 56 કેસ સામે 196 દર્દીઓ સાજા થયા છે.આજે 15 જિલ્લામાં એક પણ નવો કેસ નોંધાયો નથી આજે અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ખેડા, મહિસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ અને તાપીમાં કોઈ નવો કેસ નોંધાયો નથી ,અમદાવાદ ગ્રામ્ય, ભાવનગર ગ્રામ્ય અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં પણ શૂન્ય કેસ રહ્યા છે

(9:18 pm IST)