Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

જામજોધપુરના બી.કે.પડ્યા,ટંકારાના ચંદ્રિકાબેન પટેલ અને ભાવનગરના એમ.બી.મકવાણા અને દેવિસિંહભાઈ સહીત રાજ્યના 23 મામલતદારોની બદલી

રાજકોટ :રાજ્યના 23 જેટલા મામલતદરોની બદલી કરાઈ છે જયારે વી,જી,રાઠવા જનસંપર્ક અધિકારી કલેકટર કચેરી ખેડાની બદલી કરીને મામલતદાર જોટાણા જિલ્લો,મહેસાણા તરીકે મુકતા હુકમો મૂળ અસરથી રદ કર્યો છે

  બદલી કરાયેલ મામલતદારોની યાદી આ મુજબ છે

(9:20 pm IST)