Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

બોલ માડી અંબે જય જય અંબે :અંબાજીના ભાદરવી પુનના મેળાની તારીખ જાહેર :19મી સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી યોજાશે મેળો :માર્ગો પર શ્રધાળુઓનો સમંદર ઘૂઘવશે

આ વર્ષે ભાદરવી પુનમના મેળા પહેલા અંબાજીધામ સુવર્ણ શિખરોથી સજ્જ થઇ જશે;ભાવિકોને અનેરો લ્હાવો

 

રાજકોટ :દેશભરના કરોડો ભાવિકોના અસ્થાના કેન્દ્ર સમા બનાસકાંઠા જિલ્લાના અંબાજી ધામમાં ભાદરવી પૂનમના મેળાનું અનન્ય મહત્વ છે ભાદરવી પૂનમના મેળામાં રાજ્યભરના ભાવિકો પદયાત્રા દ્વારા માઁ અંબાજીધામ પહોંચે છે ત્યારે ભાદરવી પૂનમના મેળાની તારીખ જાહેર થઇ છે વર્ષે ભાદરવી પુનમના  મેળા પહેલા અંબાજીધામ સુવર્ણ શિખરોથી સજ્જ થઇ જશે

  ભાદરવી પૂનમના મેળો તા;19મી સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે પહેલા અંબાજીધામ સુવર્ણ શિખરોથી સજ્જ થઇ જશે તેમ મનાય છે અને ભાવિકોને અંબાજીધામને સુવર્ણ શિખરોથી સજ્જ નિજ મંદિરમાં માઁ ના દર્શનનો અનેરો લ્હાવો મળશે.

(10:13 pm IST)