Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

અમદાવાદમાં કોરોના કેસ ઘટતા અને સાજા થનારની દર્દીની સંખ્યા વધતા ઓક્સીઝનના વપરાશમાં ઘટાડો

છેલ્લા 2-3 દિવસમાં કોરોનાના કેસ કરતા સાજા થવાની સંખ્યામાં વધારો

અમદાવાદમાં છેલ્લા 2-3 દિવસમાં કોરોનાના કેસ કરતા સાજા થવાની સંખ્યામાં વધારો થયો છે. તો કોરોના કેસમાં ઘટાડો થતા ઓક્સિજનના વપરાશમાં ઘટાડો થયો છે. 5 મેના રોજ 240 ટન ઓક્સિજનનો વપરાશ થતો હતો. 10 ટન ઘટીને 230 થયો છે. તો ઓક્સિજન પર રહેલા દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે.

(11:31 am IST)