Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

કઠલાલના લસુંદ્રા નજીક કેનાલમાંથી યુવક-યુવતીની લાશ મળી આવતા ચકચાર

કઠલાલ:તાલુકાના લસુંદ્રા ગામે નર્મદા કેનાલ નજીક આવેલ ગોચરમાંથી અજાણ્યા યુવક-યુવતીની લાશ મળી આવતાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ બંને યુવક-યુવતી પ્રેમી પંખીડા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે બંનેની ઓળખ થઈ નથી.

 


કઠલાલ તાલુકાના લસુંદ્રા ગામે નર્મદા કેનાલ નજીક આવેલ ગોચરમાંથી અજાણ્યા યુવક-યુવતીની લાશ મળી આવતાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ બંને યુવક-યુવતી પ્રેમી પંખીડા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે બંનેની ઓળખ થઈ નથી.

આ બનાવ અંગે મહેન્દ્રભાઈ અંબાલાલ પટેલે જાણ કરતા કઠલાલ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:34 pm IST)