Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

અનાજ વિતરણમાં શિક્ષકો, પોલીસ, અગ્રણીઓની મદદ

ગાંધીનગર તા. ૧૦ : રાજયમાં આગામી૧૩ એપ્રિલથી રાજયની ૧૭ હજાર જેટલી સસ્તા અનાજની દુકાનેથી વિના મુલ્યે અનાજ પુરતા પ્રમાણમાં મળી રહે તે માટેની વ્યવસ્સથા અંગેની વિગતો આપતા અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે રાજયના શિક્ષકો, પોલીસ તંત્ર, ગ્રામ્ય વિસ્તારના આગેવાનો વગેરે મદદ લેવામાં આવશે.

આ સમય દરમ્યાન સૌને સાથ અને સહકાર આપવા વિનંતી કરી છે જો યોગ્ય સહકાર મળશે તો અનાજ પુરવઠા વિતરણમાં તકલીફ નહિ પડે અને ખૂબજ શાંતીથી પુરઠો મળવી શકાશે.

(3:55 pm IST)