Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ચુંટણીમાં ૮ ઉમેદવારોનો ઇલેકશન ઓફીસર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ

અમદાવાદઃ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ચુંટણી યોજાયા બાદ મત ગણતરી હાથ ધરવામાં આવી છે. જેમાં ૮ ઉમેદવારોએ ઇલેકશન ઓફીસર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ મુકયો છે અને તેમની કામગીરી સામે નારાજગી વ્યકત કરી છે.

આ મુદ્દે આઠ જેટલા ઉમેદવારોએ ઇલેકશન કમીશ્નરને અરજી આપી છે અને મત ગણતરીનો વિડીયો રેકોર્ડીગ આપવા માંગણી કરી છે.

(7:10 pm IST)