Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

સરદાર પીએમ હોત તો ના બચત RSS, ના ભાજપા હોત અને ના મોદી પીએમ બન્યા હોત

હિન્દુસ્તાનને અફસોસ છે કે સરદાર પીએમ કેમ ના બન્યા ?? ધાનાણીએ વિવાદી ટ્વીટ કરી ઉઠાવ્યો સવાલ

અમદાવાદ :કોંગ્રેસના યુવા નેતા અને વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ એક વિવાદિત ટ્વીટ કર્યું છે  ટિ્વટ દ્રારા ધાનાણીએ સરદાર પટેલ પીએમ ના બન્યા તેનો અફસોસ વ્યક્ત કરી ભાજપ પર વ્યંગબાણ છોડ્યા છે

   શ્રી સરદાર જો પીએમ હોત તો RSS ના બચત અને RSS ન હોતતો ભાજપ ન હોત.  વધુમાં ધાનાણી લખે છે કે ભાજપ ન હોત તો મોદી PM ન બન્યા હોત.

    નહિ વધતી મોંઘવારી ,નહિ જેલવું પડત જૂઠ,ના બગડતી અર્થવ્યવસ્થા સહિતના મુદ્દા ઉઠાવ્યા છે

     છેલ્લે હિંન્દુસ્તાનને અફસોસ છે સરદાર PM કેમ ન બન્યા? તેવો સવાલ ઉઠાવ્યો છે

 

(9:06 am IST)