Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

અમદાવાદ ભાજપના સાતમા નેતાને કોરોના વળગ્યોઃ શહેર પ્રભારી કોરોનાગ્રસ્તઃ હોસ્પિટલમાં દાખલ

ભાજપના અમદાવાદ શહેર પ્રભારી ધર્મેન્દ્ર શાહ કોરોના સંક્રમિત થતા તેમને એસવીપી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અત્યાર સુધીમાં અમદાવાદ ભાજપના ૭ નેતાઓને કોરોના વળગી ચૂકયો છે.

(12:39 pm IST)