Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

અમદાવાદ ભાજપના સાતમા નેતાને કોરોના વળગ્યો: હવે શહેર ભાજપ પ્રભારી કોરોનાગ્રસ્ત: હોસ્પિટલમાં દાખલ

ભાજપના અમદાવાદ શહેર પ્રભારી શ્રી ધર્મેન્દ્ર શાહ કોરોના સંક્રમિત થતા તેમને એસવીપી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અત્યાર સુધીમાં અમદાવાદ  ભાજપના ૭ નેતાઓને કોરોના વળગી ચૂક્યો છે.

(8:34 pm IST)