Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

રાજપીપળા ટાઉન ફીડર પર 12 જાન્યુઆરીએ વીજ પુરવઠો બંધ રહેશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા વીજ કંપની દ્વારા આગામી તારીખ 12 જાન્યુઆરી ના દિવસે સવારે 8 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી અગત્યનું સમારકામ હોવાથી વીજ પુરવઠો બંધ રહેશે અને કામ પૂરું થયા બાદ કોઈપણ જાણ કર્યા વિના વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે જેની જાહેર જનતાએ નોંધી લેવી તેમ વીજ કંપનીના ઈજનેર દ્વારા જણાવાયું છે.

(10:28 pm IST)