Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

કંઇ કડી મળી? અનુપમસિંહ ગેહલોત મધરાતે ઘેર પહોચે ત્યારે ધર્મપત્ની સંધ્યાબેનનો પ્રથમ સવાલ આવો રહેતો

રાજકોટઃ અનુપમસિંહ ગેહલોત મોડી રાતે ઘેર પહોંચે ત્યારે તેમના ધર્મપત્ની સંધ્યાબેન જાગતા જ હોય અને પ્રથમ સવાલ એ કરે કે આજે કઇ કલુ મળી બહુ ઓછા લોકોને જાણ હશે કે પોલીસ કમિશ્નરના પત્ની છેલ્લા ૧૦ દિવસથી ઉપવાસ જેવી સ્થિતિમાં હતા. પોલીસ કમિશ્નર પણ  ધર્મપત્ની સંધ્યાબેન જેવી  જ છેલ્લા ઘણા દિવસથી રહેતા હતા.

(1:15 pm IST)