Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

પાટીદાર સમુદાય જો ઇચ્‍છશે તો કોંગ્રેસમાં સામેલ થઇ જઇશ : હાર્દિક

અમદાવાદ: ગુજરાતના પાટીદાર નેતા હાર્દિક પટેલે જણાવ્‍યું હતુ કે હું એ કામ કરીશ જે પાટીદારના લોકો ઇચ્‍છશે. અને પાટીદાર સમુદાય જો ઇચ્‍છશે તો તે કોંગ્રેસમાં સામેલ થઇ જશે. તેમણે વધુમાં જણાવ્‍યુ હતુ કે બીજેપીના દબાણના કારણે પોતાના ઘણાં સાથીઓએ સાથ છોડી દીધો છે. પરંતુ તેનાથી રેલીમાં આવવાવાળા લોકોની સંખ્‍યામાં કંઇ જ ફરક પડયો નથી.

 

 

(11:52 pm IST)