Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

ધરમપુર સ્વામિનારાયણ મંદિરનો જીર્ણોધ્ધાર

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર, ધરમપુરના પ૦ વર્ષ થતા તે નિમિત્તે જીર્ણોધ્ધાર કાર્યનો આરંભ પ.પૂ. આચાર્યશ્રી પુરૂષેાત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજની આજ્ઞાથી મહંત ભગવતપ્રિયદાસજી સ્વામી, સદ્ગુરૂ જિતેન્દ્રીયપ્રિયદાસજી સ્વામી ડેપ્યુટી મહંત મુનિભુષ્ણદાસજી સ્વામીજી તથા સંતવૃંદની ઉપસ્થિતિમાં યોજયો ઉપરાંત જીવન ઘડતર શિબીરનું મહા આયોજન કરાયું હતું. દરેકને વ્યસનોને તિલાંજલી આપવ અનુરોધ કરાયો હતો. તેમ સદ્ગુરૂ ભગવતપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું છે.

 

(4:05 pm IST)