Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

રાજભવન ખાતે નૂતન વર્ષાભિનંદન મિલન સમારોહ મોકૂફ

અમદાવાદ : પ્રતિવર્ષ નૂતનવર્ષ નિમિતે પ્રણાલી મુજબ રાજભવન ખાતે રાજ્યપાલશ્રીની ઉપસ્થિતિમાં નૂતન વર્ષાભીનંદનન મિલન સમારોહ યોજવામાં આવે છે,પરંતુ પ્રવર્તંમાન સમયમાં કોરોના મહામારીના લીધે સર્જાયેલ પરિસ્થિતિને અનુલક્ષીને તા, 16ના રોજ નૂતન વર્ષાભિનંદન મિલન સમારોહ મોકૂફ રાખેલ છે

(8:39 pm IST)