Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

નવસારીમાં ગાજવીજ સાથે વરસાદને લીધે ખેડૂતોને અને પશુપાલકોમાં ચિતા

ડાંગર-શાકભાજી, જુવાર અને ડાંગરના પુરેટીયાને નુક્સાન થયું

નવસારીમાં ગાજવીજ સાથે વરસાદને લીધે ખેડૂતોને અને પશુપાલકોમાં ચિતા ફેલાઇ છે. વરસાદને લીધે ડાંગર-શાકભાજી, જુવાર અને ડાંગરના પુરેટીયાને નુક્સાન થયું હતું. રાતે વરસાદ પડતા કાપણી કરેલો પાક પલળી ગયો હતો. જલાલપોરમાં રાતે 12 થી સવારે 6 વાગ્યા સુધીમાં 0.5 ઇંચ અને નવસારીમાં પાંચ મી.મી વરસાદ વરસ્યા હતો. નવસારીમાં તાપમાન4 ડિગ્રી ઘટીને 29 ડિગ્રી થતા વાતાવરણમાં ઠંડક અનુભવાઇ હતી.

(1:57 pm IST)