Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

દેવગઢબારીના કોંગ્રેસના 2017ના ઉમેદવાર ભરતભાઈ વાખળા અને વડોદરાના સમાજ સેવક સ્વેજલભાઈ વ્યાસ આમ આદમી પાર્ટીમાં જોડાયા : વડોદરાના સોનુ સૂદ નામથી પ્રખ્યાત સ્વેજલભાઈ વ્યાસ ‘આપ’માં જોડાયા: ગોપાલ ઈટાલિયા :ભ્રષ્ટાચાર અને ભાજપ કોંગ્રેસની મીલીભગતથી

અરવિંદ કેજરીવાલજી ની  ગુજરાતની યાત્રાઓ વધી રહી છે,  તેમ તેમ ભાજપમાં ડરનો માહોલ વધી રહ્યો છે: ગોપાલ ઈટાલિયા :;સારા, સજ્જન, ઈમાનદાર અને ભણેલા ગણેલા અને લડાયક લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે અને આ જ રીતે આમ આદમી પાર્ટી વધુ ને વધુ મજબૂત થઇ રહી છે: ગોપાલ ઈટાલિયા

મેં ‘આપ’ માં જોડાતા પહેલા 10000 લોકોની રાય લીધી અને તેમાના ૯૯ ટકા લોકોનું માનવું છે કે આમ આદમી પાર્ટી એક સર્વ શ્રેષ્ઠ વિકલ્પ છે: સ્વેજલભાઈ વ્યાસ :-ચેકડેમમાં 16 કરોડ નો ભ્રષ્ટાચાર થયો છે અને આની લડાઈમાં મને કોંગ્રેસ પાર્ટી એ કોઈ સહકાર ના આપ્યો: ભરતભાઈ વાખળા

 

(10:01 pm IST)