Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

દાહોદનું મુવાલીયા તળાવ છલકાયું ;કાંઠે ચેતવણીના બોર્ડ લગાવાયા

દાહોદમાં ભારે વરસાદને કારણે દાહોદનું મુવાલીયા તળાવ છલકાયું છે. અહીં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે નદી-નાળા-તળાવમાં નવા નીરની આવક થઈ છે. સારા વરસાદને પગલે મુવાલીયા તળાવ છલકાયું છે

 . દાહોદના ઉપરવાસમાં થતા વરસાદનું પાણી મુવાલિયા તળાવમાં આવતુ હોય છે. ત્યારે આ તળાવ છલકાઈ જતા તળાવ કાંઠે ચેતવણીના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે

(9:14 pm IST)