Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

ગુજરાત પાન મસાલા શોપ ઓનર્સ એસો,નો મોટો નિર્ણંય : એક મહિના સુધી શનિ-રવિ પાનના ગલ્લાઓ બંધ રાખશે

કોરોના સંક્રમણ રોકવા સરકારના પ્રયાસોને સહયોગ આપવા નિર્ણય કરાયો

અમદાવાદ : ગુજરાત પાન મસાલા શોપ ઓનર્સ એસો,એ મોટો નિર્ણંય કર્યો છે, હાલમાં ગુજરાતમાં કોરોના સંક્રમણનો પરિસ્થિતિને જોતા લોકોના આરોગ્ય જળવાઈ રહે અને સંક્રમણ ઓછું થાય એવ્સ અરાકારના પ્રયાસોને સહયોગ આપવા ગુજરાત પાન મસાલા શોપ ઓનર્સ એસોએ,એવો નિર્ણય કર્યો છે કે આગામી એક અંહીના સુધી દરેક શનિ રવિવારે સંગાર ગુજરાતમાં પાન મસાલાના ગલ્લાઓ સંપૂર્ણ બંધ રાખીને કોરોના સંક્રમણ થતું અટકાવવા સરકારને સહયોગ કરશે

(7:18 pm IST)