Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

ડાકોર મંદિરમાં દર્શનની વિશેષ સુવિધા : ૧૯મીથી પરિક્રમા બંધ રખાશે : ૩:૪૫થી દર્શન શરૂ

હોળી-ધુળેટીનાં પર્વે ડાકોર મંદિરમાં ફાગણી પૂનમના રણછોડજીનાં દર્શનની વિશેષ વ્યવસ્થા : વહેલા પરોઠથી રાત્રે ૮ સુધી દર્શન થશે : તા. ૧૯ થી ૨૧ માર્ચ સુધી પરિક્રમા બંધઃ ઢોલ લઈને કે બૂટ-ચંપલ પહેરી મંદિરમાં પ્રવેશ નહીં અપાય : ભકતો મોટી સંખ્યામાં પગપાળા ડાકોર જવા નીકળે છે : નિજ મંદિરમાં પ્રવેશ બંધ રહેશે : ઉપરાંત તા. ૧૯ થી ૨૧ માર્ચ સુધી પરિક્રમા બંધ રાખવામાં આવી છે : આ દિવસોમાં બહારના રાજભોગ, ગાય પૂજા તેમજ તુલા પણ બંધ રહેશે.

(12:07 pm IST)