Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

બનાસકાંઠામાં નર્મદાની કેનાલમાં પિતાનો ર વર્ષની પુત્રી સાથે આપઘાત

બનાસકાંઠા : કાંકરેજ તાલુકાના આણંદપુરા પાસેની નર્મદા કેનાલમાં પિતા પ્રધાનજી હીરાજી ઠાકોરે બે વર્ષની પુત્રી સાથે કેનાલમાં ઝંપલાવ્યું : કેનાલ પર લોકોના ટોળા જોવા ચડયા : પિતા-પુત્રીના મોતથી પંથકમાં એરરાટી

(4:23 pm IST)