Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

જંત્રીનું બખડજંતરઃ અમદાવાદમાં અટકી ૨૦૦૦ કરોડની ડીલઃ સરકાર રાહત આપે તેની રાહ

તૈયાર મકાનોના ભાવ ૨૦% વધી જશે

અમદાવાદ, તા.૯: તાજેતરમાં જંત્રીના દરમાં વધારાની થયેલ જાહેરાતના કારણે અમદાવાદમાં ડીસેમ્‍બર સુધી પાઇપલાઇનમાં રહેલા રૂપિયા ૨૦૦૦ કરોડના સોદાઓ રોકાઇ ગયા છે. જેનુ મુખ્‍ય કારણ ખરીદવામાં આવેલ એફએસઆઇની કિંમત અને કેપીટલ ગેઇન ટેક્ષમાં વધારો છે.

આ મુદ્દાના કારણે

(11:06 am IST)