Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

ભારતીય કિસાન સંઘના સ્થાપકોમાંના એક જીવણદાદને અંજલી અર્પતા વિજયભાઇ રૂપાણી

રાજકોટ : ગુજરાતમાં ખેડૂતોના તથા કૃષિના હિત માટે પોતાનું  સમગ્ર જીવન સમર્પિત કરનાર ખેડૂત નેતા-આગેવાન સ્વ. જીવણભાઈ પટેલ- જીવણદાદાના પાર્થિવદેહને બલરામ ભવન,ગાંધીનગર ખાતે  તેમના પાર્થિવદેહને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ  રૂપાણીએ પુષ્પાંજલી અર્પણ કરી હતી. તે તસ્વીરમાં નજરે પડે છે. 

(3:07 pm IST)