Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

મંગળવારથી ખેડૂત આગેવાન શૈલેષ ઠક્કર વિદ્યાર્થીઓ સાથે આમરણાંત ઉપવાસ કરશે

રાજ્યમાં બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાની રદ કરવાની માંગ

અમદાવાદ : રાજ્યમાં બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાની રદ કરવાની માંગ સાથે ઉમેદવારો ગાંધીનગરમાં આંદોલન ચલાવી રહ્યા છે. ત્યારે ખેડૂત આગેવાન શૈલેષ ઠક્કર પણ આવનારા મંગળવારથી વિદ્યાર્થીઓ સાથે ઉપવાસ પર બેસવાનું નક્કી કર્યુ છે. તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે સવારે 11 વાગે આમરણાંત ઉપવાસ કરશે

(6:18 pm IST)