Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

' મહા 'વાવઝોડાનુ સંકટ ટળ્યું : દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ

ભરૂચ અંકલેશ્વર અને મધ્ય ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો

 

અમદાવાદ મહા વાવાઝોડાની અસરા કારણે આજે ગુજરાતના અનેક જીલ્લાઓનાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. મહા વાવાઝોડાનુ સંકટ તો ટળી શક્યું છે. જો કે તેની અસરના ભાગરૂપે દરિયાકાંઠાના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ઉપરાંત મધ્ય ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં પણ વરસાદ પડ્યો હતો. ઉપરાંત ભરૂચ અને અંકલેશ્વર સહિતનાં વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

(12:32 am IST)